ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ?
ન્યુકિલયસના બંઘારણમાં નીચેનામાથી કયા કણ હોય?
ન્યુક્લિયર બળની વ્યાખ્યા લખો.
નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?